ગણેશ ચતુર્થી મહોત્સવ 2012
वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ : | निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा || શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદસ સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. જોગાનુંજોગ ઘણા વર્ષો પછી આ વર્ષે ગણેશચતુર્થી બુધવારે આવી હતી. દરવર્ષની જેમ આ […]