Entries by

कक्षा 8, 9 एवं 10 में हिन्दी भाषान्तर्गत जनवरी मास में कविता-निर्माण का आयोजन

आत्मीय विद्यामंदिर में होने वाली विविध गतिविधियों के साथ-साथ जनवरी मास में कक्षा 8, 9 तथा कक्षा 10 में हिन्दी भाषा के अंतर्गत हिन्दी भाषा-शिक्षक श्री मुकेश जोशी के मार्गदर्शन में हिन्दी कविता-निर्माण का आयोजन किया गया। जिसके अंतर्गत कक्षा 8 में कविता निर्माण का विषय था—“उड़ी पतंग”, कक्षा 9 में विषय था— ‘बचपन’ एवं […]

પ્રજ્ઞા પ્રવૃત્તિ

ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ ! આખાયે આકાશનો એ બદલે જાણે રંગ. દોરી મૂકું છુટ્ટી તો જાતો એ આકાશ; એના મનમાં જાણે પહોંચું પ્રભુજીની પાસ. પતંગ પણ આપણને કંઈક સંદેશ આપીને જાય છે. આકાશમાં ઉડતો પતંગ એ આનંદનુ પ્રતિક છે. પતંગો પાછળ સમજવા જેવુ જ્ઞાન છુપાયેલું છે. ઘણા પતંગો દિશા વગર ગમે ત્યાં […]

“પાંચ દાણા”

‘પાંચ દાણા’ આ બોધકથા ભાષાશિક્ષણ અને વ્યવહારબોધનો ઉત્તમ નમૂનો છે. જેમાં એક શેઠ પોતાના ચાર દીકરાઓની વહુઓની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઈચ્છા રાખે છે. આ માટે શેઠ દીકરાઓની વહુઓને અનાજના પાંચ પાંચ દાણા આપી, દાણાને સાચવી રાખવાનું જણાવે છે. થોડા સમય પછી જ્યારે તેઓ પોતાના દીકરાઓની વહુઓ પાસે પેલા પાંચ દાણા માંગે છે ત્યારે શેઠને […]

64वे गणतंत्र दिवस एवं आत्मीय विद्यामंदिर के 9वे वार्षिक खेल-कूद महोत्सव का अद्भुद समन्वय

दिनांक 26 जनवरी 2013 दो गणतंत्र दिवस मनाए जाने के पश्चात 9वें वार्षिक खेल-कूद सम्मेलन का आयोजन खेल-कूद उच्चाधिकारी श्री रमाकर जी के अध्यक्षता में किया गया। अतिथि वेशेष के रूप में  आत्मीय विद्या मंदिर के संचालक श्री विट्ठलदासजी, महेन्द्र बापा, नटुदा, श्री हरेश सर, प्रधानाचार्य श्री विजय सर, उपाचार्य श्री आशिष सर, भोजनालय के […]

Commerce related entrance exams 2012-13

Please find below information about Commerce related entrance exams for 2012-13. To enlarge, right click on the image and open in new tab. Also, for Law related careers, you can also visit: http://law.entrancecorner.com/admission-area/exams-details.html

“કેટલાક તો મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે છે.”

આ જીવનસૂત્ર શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીએ “સ્વામીની વાતો” માં આપ્યું છે. સંવત 1841 અષાઢ માસની પૂનમના દિવસે શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજનો જન્મ થયો હતો. આ દિવસની ખુશીમાં આત્મીય વિદ્યા મંદિરમાં એક અઠવાડિયું શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીનું જીવન ચરિત્ર્ય અને સંદેશ વિદ્યાર્થીઓના મૂલ્યોમાં વૃદ્ધિ સ્વરૂપે ઊજવવામાં આવ્યું હતું. આ ઉપલક્ષમાં સુહૃદમ હાઉસના ભૂલકાંઓએ એક સુંદર નાટક રજૂ કર્યું […]